Close

મરણનું પ્રમાણપત્ર

જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, 1969 પ્રમાણે જન્મ અને મરણ ની જાણનો રીપોર્ટ ફરજીયાત રજીસ્ટારને કરવાનો હોય છે. જન્મ અને મરણની નોંધણી જન્મ અને મરણના સ્થળે જ થઇ શકે છે.

 

મુલાકાત: https://eolakh.gujarat.gov.in

તમામ ગ્રામ પંચાયત , તાલુકા પંચાયત અને નગર પાલિકા ની કચેરીઓ
સ્થળ : તમામ ગ્રામ પંચાયત , તાલુકા પંચાયત અને નગર પાલિકા ની કચેરીઓ